Skip to main content

Posts

Showing posts with the label ધાર્મિક

ચાણક્ય નીતિ : આચાર્ય ચાણક્યની આ ૩ વાતોને અપનાવી લેશો તો તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં

  પૈસા એક એવી ચીજ છે જે દરેક વ્યક્તિને પસંદ હોય છે. આજના મોંઘવારીના જમાનામાં પૈસા વગર જીવન યોગ્ય રીતે ચાલી શકતું નથી. તેવામાં દરેક વ્યક્તિ પૈસાને વધારે માત્રામાં કમાવવાની કોશિશ કરે છે. જો કે પૈસા કમાવવાના આ પ્રયાસમાં દરેક વ્યક્તિ સફળ બની શકતા નથી. ઘણી વખત મહેનત અને આવડત હોવા છતાં પણ વ્યક્તિને પૈસા પ્રાપ્ત થતા નથી. આવી સ્થિતિમાં ચાણક્યનીતિ તમારા ખૂબ જ કામમાં આવી શકે છે. ચાણક્ય પોતાના જમાનાનાં શ્રેષ્ઠ વિદ્વાન માનવામાં આવતા હતા. તેમણે પોતાના જીવનમાં એવી ઘણી ચીજોનો અનુભવ કર્યો હતો, જેના દ્વારા તેમના જ્ઞાન સાગરમાં ઘણી બધી વાતોનો સમાવેશ થયો હતો. તેમાંથી ઘણી વાતોને તેમણે પોતાની ચાણક્ય નીતિમાં દર્શાવી છે. આ વાતોને દરરોજની રોજીંદી લાઇફમાં લાગુ કરવામાં આવે તો તમારું જીવન સફળ થઈ શકે છે. પૈસા કમાવવાને લઈને પણ આચાર્ય ચાણક્ય દ્વારા અમુક વાતો જણાવવામાં આવે છે. આજે અમે તમને તેમાંથી ત્રણ વાતોનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ. જો તમે આચાર્ય ચાણક્ય દ્વારા કહેવામાં આવેલી આ વાતોને સમજી લેશો, તો તમને જીવનમાં ખૂબ જ પૈસા કમાવવા થી કોઈ રોકી શકશે નહીં. તમે પણ ચાણક્ય નીતિની આ વાતોનું પાલન કરીને કરોડપતિ બની શકો છો....

શિવ મહાપુરાણ અનુસાર આ ૫ પ્રકારનાં પાપ કરનાર વ્યક્તિ માટે ખુલી જાય છે નર્કનાં દ્વાર, મહાકાલ જાતે આપે છે સજા

  હિન્દુ ધર્મમાં કુલ ૧૮ મહાપુરાણ છે અને આ મહાપુરાણ માંથી એક શિવ મહાપુરાણ છે. શિવ મહાપુરાણમાં શિવજી સાથે જોડાયેલી કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને શિવજી સાથે જોડાયેલ મંત્ર જણાવવામાં આવ્યા છે. શિવ મહાપુરાણમાં એક પ્રસંગ દ્વારા ભગવાન શિવ એવા પાંચ પાપનો ઉલ્લેખ કરે છે, જેને કરવાથી નર્કના દ્વાર ખૂલી જાય છે. શિવ પુરાણ અનુસાર જે લોકો આ પાપ કરે છે તે લોકોએ દુષ્પ્રભાવનો સામનો કરવો પડે છે અને મહાકાલ પોતે તેમને આ પાપની સજા આપે છે. તો ચાલો જાણીએ કે શિવ પુરાણમાં બતાવવામાં આવેલ તે પાંચ આપ વિશે જેને વ્યક્તિએ ક્યારેય કરવા જોઇએ નહીં. ખોટો વિચાર આવવો જે લોકોના મગજમાં ખોટા વિચાર આવે છે, તેઓ પાપના ભાગીદાર બની જાય છે. શિવપુરાણ અનુસાર મનમાં ખોટા વિચારો આવવા માનસિક ભાગ હોય છે અને જે લોકો હંમેશા ખરાબ વિચારતા હોય છે, તેઓ પાપી બની જાય છે. એટલા માટે ક્યારેય પણ પોતાના મનમાં ખોટા વિચારો લાવવા નહીં અને હંમેશા સારા વિચારોને મનમાં જગ્યા આપવી. બની શકે એટલું પોતાના મનને નિયંત્રિત કરવાની કોશિશ કરવી. આવું કરવાથી ખરાબ વિચાર મનમાં આવતા નથી. અયોગ્ય શબ્દોનો પ્રયોગ જે લોકો હંમેશાં લડાઈ કરે છે અને ખોટા શબ્દોનો પ્રયોગ કરે ...