Skip to main content

Posts

Showing posts with the label મનોરંજન

રામાયણના અભિનેતાઓની આ 20 દુર્લભ તસવીરો જોઈને આંખો પણ ચમકી ઉઠશે

  લોકડાઉનમાં રામાયણનું પુનઃ પ્રસારણ એક નવી આશા અને નવું ઉમંગ લઈને આવ્યું, સાથે સાથે ટેલિવિઝન જગતના ઘણા રેકોર્ડ પણ રામાયણના પ્રસારને પોતાના નામે કરી લીધા, વિશ્વભરમાં સૌથી વધુ જોવાયેલા ટીવી શોમાં રામાયણ પહેલા નંબરે આવી ગયું, અને આ રેકોર્ડ હવે કોઈ તોડી શકે એમ પણ નથી. રામાયણના પ્રસારણ સાથે રામાયણ સાથે જોડાયેલી ઘણી એવી બાબતો પણ છે જે આજે પણ સાંભળવી ગમે, ખાસ કરીને રામાયણમાં અભિનય કરનારા અભિનેતાઓના જીવન વિશે જાણવામાં વધારે મજા આવતી હોય છે. આજે અમે તમને રામાયણના અભિનેતાઓની કેટલીક એવી તસવીરો બતાવીશું જે જોઈને તમારી આંખો પણ ચમકી ઉઠશે. લક્ષ્મણનો અભિનય કરનાર અભિનેતા સુનિલ લહેરીને 1984માં એ સમયના પ્રધાનમંત્રી ઈન્દીરીએ ગાંધીએ એક શુભેચ્છા સંદેશ આપ્યો હતો અને ત્યારે સુનીલની પફિલ્મ પણ આવવાની હતી “ફિર આઈ બરસાત”\ કેમેરાની સામે રામ અને રાવણની દુશ્મની જોવા મળી હતી. કેમેરાની પાછળ અરુણ ગોવિલ અને અરવિદ ત્રિવેદી હાથ મિલાવતા નજરે ચડે છે. રામનો અભિનય કરનાર અરુણ ગોવિલ અને અભિનેત્રી દીપિકા ચીખલીયા રામાયણના સેટ સિવાય પણ એકસાથે જોવા મળ્યા હતા. રામાનંદ સાગર એક પુસ્તકમાંથી રામ અને સીતાને રામાયણના કેટલાક દૃશ્યોની સ...

ટીવી પર ડ્રેસ અને સાડીમાં દેખાવવાળી 15 આદર્શ વહુઓ રીયલ લાઈફમાં ઘણી અલગ છે, પોતે જ જોઈ લો

  15 સંસ્કારી વહુઓ જે ટીવી ઉપર તો સાડી પહેરીને સંસ્કારી લાગે છે, પણ વાસ્તવિક જીવનમાં ઘણી બોલ્ડ છે. તમે પોતે જ જોઈ લો… સિરિયલનો લોકો પર ખુબ જ પ્રભાવ પડે છે. તે પછી જ્યારે સાસુ વહુને તો સિરિયલમાં બતાવે તેવી જ રીતે રહેવું હોય છે. ઘરની વહુ સાડી અને ઘરેણાં જ પહેરીને ઘરનું કામ કરતી હોય છે, તે સાથે બિઝનેસ અને પોલિટિક્સ પણ સમજે તેવી કમાલ હોય છે. પરંતુ શું ખરેખર આવી વહુ હોય ખરી? આવું તો રીલ લાઇફમાં જ હોય કે રિયલમાં તો અભિનેત્રીઓ પણ તેમની રીલ લાઇફ કરતા અલગ જ છે. TV ઉપર જેટલી પણ ડેલી સોપ વાળા શો આવે છે, તેમાં એક સંસ્કારી વહુ જરૂર જોવા મળે છે. આ શોમાં મહિલાઓ હંમેશા સાડી કે સલવાર સુટ અને ભારતીય પારંપરિક ઘરેણાથી સજી ધજેલી જોવા મળે છે. ઘણા લોકો તો ટીવી ઉપર દેખાતી વહુને સંસ્કારીનું ઉદાહરણ પણ આપે છે. આમ તો જયારે તમે ટીવીની આ વહુઓની રીયલ લાઈફમાં જોશો તો તમે ચોંકી જ જશો… જોવા જઈએ તો વાસ્તવિક જીવનમાં આ વહુઓ જરાપણ સંસ્કારી નથી. પરંતુ તે તો ઘણી બોલ્ડ, મોર્ડન અને સ્ટાઇલીશ છે. જો વિશ્વાસ નથી આવતો તો જરા નીચે તેની રીયલ લાઈફના થોડા ફોટા જોઈ લો. સોનારિકા ભદોરિયા સોનારિકાએ ભગવાન દેવ… મહાદેવમાં પાર્વતીની ભૂમિક...

વિરાટ કોહલી કરતા પણ મોંઘુ છે યુવરાજ સિંહનું ઘર, જુઓ ઘરની શાનદાર તસવીરો

  ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી યુવરાજ સિંહ સુપરસ્ટાર ખેલાડી રહી ચુક્યા છે. યુવરાજે કેન્સર સામે પણ જીત મેળવી છે. તે જેટલો તેની રમતને લઈને જાણવામાં આવે છે તેટલો જ તે તેની લાઇફસ્ટાઇલ માટે પણ ફેમસ છે.   બોલીવુડની અભિનેત્રી હેજલ કીચ સાથે યુવરાજ સિંહે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પોતાનું જીવન ખુબ જ ખુશીથી જીવી રહ્યા છે. હેજલે પોતાના કેરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, તેને બ્રિટિશની પણ ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. ત્યારબાદ હેજલ બોલીવુડની બિલ્લા અને બોડીગાર્ડ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. યુવરાજ સિંહ સાથે લગ્ન થયા બાદ બંને અત્યારે મુંબઈમાં એક આલીશાન ઘરની અંદર રહે છે. યુવરાજ સિંહે મુંબઈમાં આ શાનદાર ઘર મુંબઈના વર્લીમાં આવેલ ઓમકાર 1973 ટાવર્સમાં ઘર ખરીદ્યું છે. યુવરાજનું આ ઘર સી વિંગમાં 29માં માળ પર છે. યુવરાજ અને હેજલ જે ઘરમાં રહે છે એજ બિલ્ડિંગમાં ક્રિકેટર વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે પણ રહે છે. આ બિલ્ડીંગ શહેરના પૉશ વિસ્તારમાં આવેલી છે. યુવરાજ સિંહે પોતાના ઘરની દીવાલો ઉપર તેના બેટિંગ કરતા ફોટોગ્રાફ લગાવ્યા છે. હવે ભારતીય ક્રિક...

તારક મહેતાના જૂના ટપુડાને આજે આવી હાલતમાં જોઈને ચોંકી ઉઠી દિશા વાંકાણી, ભવ્ય ગાંધીએ કર્યો ખુલાસો

  ટીવીના સૌથી ખ્યાતનામ ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેમ ઘર ઘરની પસંદ છે તેમ આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. આ શોની અંદરથી ઘણા પાત્રો આજે રિપ્લેસ થઇ ગયા છે, પરંતુ જે જે પાત્રો આ ધારાવાહિકમાં જોવા મળ્યા છે તેને દર્શકો આજે પણ પસંદ કરે છે. એવું જ એક પાત્ર છે જેઠાલાલ અને ડાયબેનના દીકરા ટપુડાનું. જેને એક સમયે અભિનેતા ભવ્ય ગાંધી ભજવી રહ્યો હતો. ભવ્ય ગાંધીએ જણાવ્યું હતું કે તે આ શોના કેટલાક લોકો સાથે આજે પણ જોડાયેલો છે, સાથે જ તેને એમ પણ જણાવ્યું હતું કે આ શોની અંદર તેની માતાનું પાત્ર નિભાવનાર અભિનેત્રી દિશા વાંકાણીના સંપર્કમાં પણ તે છે અને તેમની સાથે તે વીડિયો કોલના માધ્યમથી વાતો પણ કરે છે. એક ટીવી ઇન્ટરવ્યૂની અંદર દિશા વાંકાણી સાથે સંપર્કને લઈને પૂછવામાં આવેલા સવાલની અંદર ભવ્ય ગાંધીએ જણાવ્યું હતું કે, “હા અમે બિલકુલ ક્યારેક ક્યારેક વીડિયો કોલ કરીએ છીએ. અને જયારે પણ તે મને જુએ છે ત્યારે કહે છે. Aahhh, whatt, beard?. હું કહું છું હવે મને દાઢી આવી ગઈ છે, તેમને મને પહેલા દાઢીમાં નહોતો જોયો. તો તે શોક્ડ રહી ગઈ હતી.” ભવ્ય ગાંધી ટપુ સેના સાથે પણ ટચમાં છે. તેને કહ્યું હતું કે...

લગ્ન પછી આ 6 અભિનેતાઓના અફેયરની ખબર આવી સામે, પત્નીએ આપ્યો દરેક કદમમાં સાથ

  બોલિવૂડ કલાકારો કાયમ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચમાં છવાયેલા રહે છે. દરેક લોકો પોતાના ફેવરેટ કલાકારોની દરેક માહિતી ભેગી કરવા માંગે છે, પછી ભલેને તેમની ફિલ્મો વિશે હોય કે તેમને અફેયર વિશેની માહિતી હોય. દરેક પર તેમના ચાહકોની નજર હોય છે તેથી તેમને અફેયર કોઈથી છુપાતા નથી અને બહાર આવી જાય છે. કલાકારો લગ્ન પછી  અફેયરને લઈને ચર્ચામાં છવાયેલા છે. અફેયર હોવા છતાં પણ પત્નીઓએ તેમનો સાથ ન હતો છોડ્યો. તો ચાલો જાણીએ આ સૂચીમાં ક્યાં ક્યાં કલાકારો સામેલ છે. રાજ કપૂર- નરગીસ: બોલિવૂડમાં જ્યારે પણ પ્રેમની વાત થયા ત્યારે રાજ કપૂર અને નરગીસનું નામ જરૂર લેવામાં આવે છે. તેમની લવ સ્ટોરી એ વખતે દરેકની જુબાન પર હતી. નરગીસ અને રાજ એકબીજાને વર્ષ 1946માં મળ્યા હતા. નરગીસને પહેલીવાર મળ્યા પછી રાજ તેના દીવાના થઇ ગયા હતા. પરંતુ તેમની લવ સ્ટોરી આગળ વધી ન શકી કેમ કે રાજના પહેલેથી જ લગ્ન  થઇ ગયા હતા. તેના લગ્ન કૃષ્ણા મલ્હોત્રા સાથે થયા હતા. આ અફેયરની ખબર સાંભળ્યા પછી પણ તેની પત્નીએ તેનો કયારેય સાથ ન છોડ્યો અને પરિવારને પણ સારી રીતે સાંભળતી હતી. શાહરુખ ખાન- પ્રિયંકા ચોપડા: શાહરુખ અને ગૌરીની લવ મેરે...